મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન
મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે...
મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયા તે ચંદુભાઈ તરશીભાઈ મોરડીયાના પત્ની, કલ્પેશભાઈના માતૃશ્રી તથા થોભણભાઈના ભાભીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને ગુરૂવારના...
મોરબી નિવાસી કિશોરભાઈ રાવલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દવે પંચોલી બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલના પતિ, સુનિલભાઈ રાવલ (મો.નં. 9375711000 ),...
મોરબી નિવાસી અનિલકુમાર નવલશંકર ભટ્ટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી) નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા...
મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન
મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3...
આંદરણા નિવાસી હસમુખભાઈ ભોરણીયાનું અવસાન, આજે બેસણું
મોરબી : આંદરણા નિવાસી હસમુખભાઈ અમરશીભાઈ ભોરણીયા તે દર્શનભાઈ હસમુખભાઈ ભોરણીયા, જીતભાઈ હસમુખભાઈ ભોરણીયાના પિતા, રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયાના ભાઈનું તારીખ 24-11-2023 ને શુક્રવારના રોજ...
ટંકારા : હડમતિયા નિવાસી દક્ષાબેન રામાવતનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી દક્ષાબેન ગુણવંતરાય રામાવત (ઉં.વ.51) તે ગુણવંતરાય અમૃતલાલ રામાવત (મો.નં. 98241 95382)ના પત્ની, પ્રદિપભાઈ રામાવત, પ્રિતિબેનના માતા, નંદરામભાઈ, પ્રવિણભાઈ,...
મોરબી નિવાસી જયંતીભાઈ ડઢાણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયંતીભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા (ઉં.વ. 61) તે ગોરધનભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા, રમેશભાઈ ત્રિભોવનભાઈ ડઢાણીયાના ભાઈ, ગૌરવ જયંતીભાઈ ડઢાણીયા (મો. નં. 9979000933)ના પિતા,...
મોરબી : રાધી જયદીપભાઈ તારપરાનું અવસાન
મોરબી : રાધી જયદીપભાઈ તારપરા તે જયદીપભાઈ (વીનસ સ્ટુડિયો)ની દીકરીનું આજરોજ અવસાન થયેલ છે. બેસણું તા. 27ને સાંજે 4 થી 7 સરનામું તેમના નિવાસ...
મોરબી : શિવનગર નિવાસી ભગવતીબેન વાલજીભાઈ રૈયાણીનું અવસાન
મોરબી : મોરબીના શિવનગર(પંચાસર) નિવાસી અને માર્કેટિંગ યાર્ડ રૈયાણી ટ્રેડર્સનો વ્યવસાય કરતા વાલજીભાઈનાં ધર્મપત્ની ભગવતીબેન રૈયાણીનું તારીખ 24નાં રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા...