મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન 

મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે...

મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયા તે ચંદુભાઈ તરશીભાઈ મોરડીયાના પત્ની, કલ્પેશભાઈના માતૃશ્રી તથા થોભણભાઈના ભાભીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને ગુરૂવારના...

મોરબી નિવાસી કિશોરભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દવે પંચોલી બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલના પતિ, સુનિલભાઈ રાવલ (મો.નં. 9375711000 ),...

મોરબી નિવાસી અનિલકુમાર નવલશંકર ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી) નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા...

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3...

આંદરણા નિવાસી હસમુખભાઈ ભોરણીયાનું અવસાન, આજે બેસણું

મોરબી : આંદરણા નિવાસી હસમુખભાઈ અમરશીભાઈ ભોરણીયા તે દર્શનભાઈ હસમુખભાઈ ભોરણીયા, જીતભાઈ હસમુખભાઈ ભોરણીયાના પિતા, રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયાના ભાઈનું તારીખ 24-11-2023 ને શુક્રવારના રોજ...

ટંકારા : હડમતિયા નિવાસી દક્ષાબેન રામાવતનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી દક્ષાબેન ગુણવંતરાય રામાવત (ઉં.વ.51) તે ગુણવંતરાય અમૃતલાલ રામાવત (મો.નં. 98241 95382)ના પત્ની, પ્રદિપભાઈ રામાવત, પ્રિતિબેનના માતા, નંદરામભાઈ, પ્રવિણભાઈ,...

મોરબી નિવાસી જયંતીભાઈ ડઢાણીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જયંતીભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા (ઉં.વ. 61) તે ગોરધનભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા, રમેશભાઈ ત્રિભોવનભાઈ ડઢાણીયાના ભાઈ, ગૌરવ જયંતીભાઈ ડઢાણીયા (મો. નં. 9979000933)ના પિતા,...

મોરબી : રાધી જયદીપભાઈ તારપરાનું અવસાન

મોરબી : રાધી જયદીપભાઈ તારપરા તે જયદીપભાઈ (વીનસ સ્ટુડિયો)ની દીકરીનું આજરોજ અવસાન થયેલ છે. બેસણું તા. 27ને સાંજે 4 થી 7 સરનામું તેમના નિવાસ...

મોરબી : શિવનગર નિવાસી ભગવતીબેન વાલજીભાઈ રૈયાણીનું અવસાન

મોરબી : મોરબીના શિવનગર(પંચાસર) નિવાસી અને માર્કેટિંગ યાર્ડ રૈયાણી ટ્રેડર્સનો વ્યવસાય કરતા વાલજીભાઈનાં ધર્મપત્ની ભગવતીબેન રૈયાણીનું તારીખ 24નાં રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...