મોરબી નિવાસી જયંતીભાઈ ડઢાણીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જયંતીભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા (ઉં.વ. 61) તે ગોરધનભાઈ ઓધવજીભાઈ ડઢાણીયા, રમેશભાઈ ત્રિભોવનભાઈ ડઢાણીયાના ભાઈ, ગૌરવ જયંતીભાઈ ડઢાણીયા (મો. નં. 9979000933)ના પિતા, બંટીભાઈ ગોરધનભાઈ ડઢાણીયા (મો.નં. 9825494435), જોનીભાઈ ગોરધનભાઈ ડઢાણીયા (મો.નં. 9979010740) અને આકાશ રમેશભાઈ ડઢાણીયાના કાકાનું તારીખ 25-11-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-11-2023 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાને આલાપાર્ક સોસાયટી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text