મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન

- text


મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3 થી 5 વાણંદની વાડી, વાંકાનેર દરવાજા, ઝવેરી શેરીના નાકે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text