મોરબી નિવાસી કિશોરભાઈ રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દવે પંચોલી બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલના પતિ, સુનિલભાઈ રાવલ (મો.નં. 9375711000 ), અર્પણભાઈ રાવલ (મો.નં. 9328284828), કૃતિકા મેહુલભાઈ ત્રિવેદીના પિતા, અંજલી સુનિલભાઈ રાવલ, રિદ્ધિ અર્પણભાઈ રાવલના સસરા, બલદેવભાઈ રાવલ અને અશોકભાઈ રાવલના ભાઈનું તારીખ 27-11-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-11-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન નિર્મલ નિવાસ, મંગલ ભુવન, નાગર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text