- text
મોરબી : મોરબીના શિવનગર(પંચાસર) નિવાસી અને માર્કેટિંગ યાર્ડ રૈયાણી ટ્રેડર્સનો વ્યવસાય કરતા વાલજીભાઈનાં ધર્મપત્ની ભગવતીબેન રૈયાણીનું તારીખ 24નાં રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 4ને સોમવારના રોજ પટેલ સમાજ વાળી શિવનગર (પંચાસર) ખાતે રાખેલ છે. બેસણું રાખેલ નથી.
- text
- text