ટંકારા : હડમતિયા નિવાસી દક્ષાબેન રામાવતનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી દક્ષાબેન ગુણવંતરાય રામાવત (ઉં.વ.51) તે ગુણવંતરાય અમૃતલાલ રામાવત (મો.નં. 98241 95382)ના પત્ની, પ્રદિપભાઈ રામાવત, પ્રિતિબેનના માતા, નંદરામભાઈ, પ્રવિણભાઈ, મુકુંદભાઈ (મો.નં. 98245 61542 ),ના પુત્રવધુ અને ધીરજલાલના ભાભીનું તારીખ 26-11-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-11-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન નવા પ્લોટ, હડમતિયા મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text