મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયા તે ચંદુભાઈ તરશીભાઈ મોરડીયાના પત્ની, કલ્પેશભાઈના માતૃશ્રી તથા થોભણભાઈના ભાભીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 ગાયત્રીનગર શેરી નં.5, મંદિરની પાછળ, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text