મોરબી : રવાપર નિવાસી રવજીભાઈ ડાંગરનું અવસાન 

- text


મોરબી : મોરબીના રવાપર નિવાસી રવજીભાઈ વસ્તાભાઇ ડાંગર (ઉ.વ.83) તે સતીષભાઈ રવજીભાઈ ડાંગર, રાજેશભાઈ રવજીભાઈ ડાંગર, મગનભાઈ રવજીભાઈ ડાંગર તથા અશોકભાઈ રવજીભાઈ ડાંગરના પિતાનું તારીખ 17/11/2023ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિકવાર અને ઉત્તરક્રિયા તા.25/11/2023ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન રવાપર મુકામે રાખવામાં આવી છે.

- text

- text