મોરબી : અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ગૂંગણ હાલ મોરબી નિવાસી અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયા (ઉ.વ.53)તે અરવિંદભાઈ તથા મુકેશભાઇના ભાઈનું તા. 14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 17ને શુક્રવારે સાંજે 4થી 5:30 સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text