મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઇ મિયાત્રાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઈ મિયાત્રા (ઉ. વ.62) તે અતુલભાઈના પિતા , નારણભાઇ, જેસંગભાઈ, કાનજીભાઈ, પ્રભાતભાઈના ભાઈ તથા ધીરુભાઈના કાકાનું તારીખ 16 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17 નવેમ્બરના રોજ ગીતા પાર્ક હાઉસિંગ બોર્ડ મોરબી -2 ખાતે સાંજે 4:00 થી 6:00 કલાકે રાખેલ છે.

- text

- text