મોરબી નિવાસી વિજયાબેન ગોરીયાનું અવસાન

- text


મોરબી: મૂળ ખીરસરા હાલ મોરબી વિજયાબેન અરવિંદભાઈ ગોરીયા (ઉમર વર્ષ 48)નું તારીખ 9/11/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/11/2023ને સવારે 8:00 થી 10:00 કલાકે રવાપર રેસીડેન્સી, હરિ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

- text

- text