મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન

- text


મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના જમાઈનું તારીખ 10 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 11 નવેમ્બરને શનિવારના રોજ કડિયા જ્ઞાતિની વાડી જેઇલ રોડ , મોરબી ખાતે સાંજે 4:00 થી 5:00 વાગ્યે રાખેલ છે.

- text