મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્નિ, કિશોરભાઈ (9428788450), ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન ભરતકુમાર ખોખાણીના (મોરબી) માતાનું તા. 8ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 9 ને ગુરૂવારે સાંજે 4:30 કલાકે પ્લોટ પૌષધ શાળા, શનાળા રોડ, વોડાફોન સ્ટોરની સામે રાખ્યું છે. લૌકિક વહેવાર બંધ રાખવામાં આવ્યો છે.

- text

- text