માળિયાના સરવડ નિવાસી નથુભાઈ ગામીનું અવસાન

- text


માળિયા : માળીયા તાલુકાના સરવડ નિવાસી નથુભાઈ કરમશીભાઈ ગામી (ઉં.વ. 101) તે કુંવરજીભાઈ કરમશીભાઈ ગામી (મો.નં. 99254 77030)ના ભાઈ, પ્રભુદાસ નથુભાઈ ગામી (મો.નં. 87805 93470)ના પિતા, દિલીપભાઈ પ્રભુદાસ ગામી (મો.નં. 84605 17966) અને રાકેશ પ્રભુદાસ ગામી (મો.નં. 85111 47030)ના દાદાનું તારીખ 6-11-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-11-2023 ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે સરદાર ચોક, હનુમાનજી મંદિર, બસ સ્ટેન્ડ પાસે, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text