જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન

- text


જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-11-2023 ને શુક્રવારે સાવરે 8 થી 10 કલાકે બહુચરાજી મંદિર, જામજોધપુર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text