મોરબી નિવાસી રમેશભાઈ પોપટભાઈ કાંજિયાનું અવસાન

- text


મોરબી :- મોરબી નિવાસી રમેશભાઈ પોપટભાઈ કાંજિયા તે ધર્મેશભાઈ કાંજિયાના પિતા તથા દેવજીભાઈ, મનસુખભાઇ વિનોદભાઈ, વસંતભાઈના ભાઈનું તારીખ 7 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 8:00 થી 10: વાગ્યાં દરમ્યાન ક્રિષ્ના એપાર્ટમેન્ટ 102, નીલકંઠ પાર્ક, સિટી મોલની પાછળ, ભક્તિનગર સર્કલ મોરબી રાખેલ છે અને તારીખ 9 નવેમ્બરના રોજ બપોરે 3:00 થી 5:00 દરમ્યાન તેમના નિવાસસ્થાન નારણકા તા. પડધરી જી. રાજકોટ ખાતે રાખેલ છે.

- text

- text