નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ને શનિવારના રોજ સવારે 8થી 10 શાંતિ બાની વાડી, નસીતપર ખાતે રાખેલ છે.

- text

- text