મોરબી નિવાસી મોઢ વણિક ક્રિષ્નાલાલ પારેખનું અવસાન
મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક ક્રિષ્નાલાલ નાનચંદભાઈ પારેખ (ઉં.વ.83) તે અતુલભાઈ કે. પારેખ (RTO/GHB- રાજકોટ) (મો.નં. -9824448830) તથા મનીષભાઈ કે. પારેખ (વકીલ) (મો.નં. 9879075715)...
નવા સાદુળકા નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયાનું ૯૫ વર્ષે અવસાન
મોરબી : મૂળ નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબી નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયા (ઉ.વ.૯૫) તે ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા,ગણેશભાઈ દાનાભાઈ ભંખોડીયાના પિતા અને તુલસીભાઈ...
મોરબી નિવાસી મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયાનું અવસાન
મોરબી: મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયા (ઉં. વ. 37) તે રાજેશભાઈ વાઘજીભાઈ ડઢાણીયાના પત્ની, હિતના માતા, સ્વ. વાઘજીભાઈ અને ચંદ્રિકાબેન લોરીયાની પુત્રી, અમિતભાઈના બહેન, પુર્વિસાબેનના નણંદ,...
મોરબી : રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટનું નિધન
મોરબી : ઓ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ બિલિયા હાલ જૂની પીપળી રહેવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ તે હરિકૃષ્ણભાઈ તથા વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તેમજ ગાયત્રીબેનના પિતાનું તા.૧૫ના...
મોરબી નિવાસી મનસુખભાઈ ખીમજીભાઈ દલસાણીયાનું અવસાન
મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દલસાણીયા મનસુખભાઈ ખીમજીભાઈ તે પ્રભુભાઈ ખીમજીભાઈ દલસાણીયા(9925117243) ના ભાઈ અને રવિભાઈ મનસુખભાઈ દલસાણીયા (9033048000) ના પિતાનું તા.9...
મોરબી : નરશીભાઈ હરિભાઈ એરવાડીયાનું અવસાન
મોરબી : મૂળ ટીકર (રણ) હાલ મોરબી નિવાસી નરશીભાઈ હરિભાઈ એરવાડીયા (ઉ.વ.80), તે અમરશીભાઇ, મોહનભાઇ, જાદવજીભાઈ, શંકરભાઈના ભાઈ અને પ્રવીણભાઈ તથા મુકેશભાઈના પિતાશ્રીનું આજ...
જુના દેવળીયા : અંબારામભાઈ જીવરાજભાઈ અઘારાનું અવસાન
મોરબી : જુના દેવળીયા નિવાસી અંબારામભાઈ જીવરાજભાઈ અઘારા,તે વાલજીભાઇ(97128 74728),કાનજીભાઈ(94275 52824)ના ભાઈ,સુબોધ(94281 93543),હસમુખ(92650 09849) અને મુકેશ(97275 27675)ના પિતાશ્રીનું તા.2ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું...
મોરબી : સોની પોપટલાલ રતિલાલનું અવસાન
મોરબી: સોની રતિલાલ લક્ષ્મીચંદ વાગડીયાનાં પુત્ર પોપટલાલ (ઉ.વ.૬૨) તે મહેશભાઈ અને સતિષભાઈના મોટાભાઈ તેમજ કેતન અને વિરલનાં પિતા તેમજ રાજકોટ નિવાસી સોની અમૃતલાલ દેવજીભાઈ...
મોરબી નિવાસી પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા તે કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અનીલભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના પિતાનું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે....
ધુનડા નિવાસી વાલજીભાઈ રંગપરિયાનું અવસાન
મોરબી : મુળ ધુનડા નિવાસી વાલજીભાઈ ખીમજીભાઇ રંગપરીયા (ઉ.વ.85) તે પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા, જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા, કાંતિલાલ વાલજીભાઈ રંગપરીયાના પિતા તથા દુર્લભજીભાઈ ખીમજીભાઈ રંગપરીયા,...