મોરબી નિવાસી મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયાનું અવસાન

- text


 

મોરબી: મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયા (ઉં. વ. 37) તે રાજેશભાઈ વાઘજીભાઈ ડઢાણીયાના પત્ની, હિતના માતા, સ્વ. વાઘજીભાઈ અને ચંદ્રિકાબેન લોરીયાની પુત્રી, અમિતભાઈના બહેન, પુર્વિસાબેનના નણંદ, વાઘજીભાઈ અને કંચનબેનના પુત્રવધુ, પરેશભાઈના ભાભી, અનિતાબેનના દેરાણી, હેત્વીના કાકી, અને પરી અને શિવના ફઈનું તારીખ 15-7-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-7-2022 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે મોરબીના એસ.પી. રોડ પર આવેલા શિવમ હાઈટ્સ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text