જુના દેવળીયા : અંબારામભાઈ જીવરાજભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : જુના દેવળીયા નિવાસી અંબારામભાઈ જીવરાજભાઈ અઘારા,તે વાલજીભાઇ(97128 74728),કાનજીભાઈ(94275 52824)ના ભાઈ,સુબોધ(94281 93543),હસમુખ(92650 09849) અને મુકેશ(97275 27675)ના પિતાશ્રીનું તા.2ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.6ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાકે અઘારા પરિવારની વાડી(અંબિકા હોલ),જુના દેવળીયા ખાતે રાખેલ છે.અનિવાર્ય કારણોસર લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text

- text