મોરબી : પોપટભાઈ આંબાભાઈ વડઘાસીયાનું નિધન, શુક્રવારે બેસણું

- text


મોરબી : પોપટભાઈ આંબાભાઈ વડઘાસીયા ઉં.વ. ૭૨ તે, જયેશભાઇના પિતા, તથા હેતના દાદાનું તારીખ ૧૫/૧૧/૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૨૦/૧૧/૨૦ને શુક્રવારે સવારે ૦૮થી ૧૧ વાગ્યે શ્રીજી પાર્ક, વાવડી રોડ, મોરબી સ્થિત નિવાસ્થાને રાખેલ છે. મો. નં. ૯૮૭૯૯૧૫૧૫૦

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text