મોરબી નિવાસી મોઢ વણિક ક્રિષ્નાલાલ પારેખનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક ક્રિષ્નાલાલ નાનચંદભાઈ પારેખ (ઉં.વ.83) તે અતુલભાઈ કે. પારેખ (RTO/GHB- રાજકોટ) (મો.નં. -9824448830) તથા મનીષભાઈ કે. પારેખ (વકીલ) (મો.નં. 9879075715) તથા અલ્પેશભાઈ કે. પારેખ (એડવોકેટ-નોટરી) (મો.નં. 9825213238) તથા ગીતાબેન હિતેશકુમાર મહેતા (સુરેન્દ્નનગર)ના પિતાનું તારીખ 17-05-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુ તારીખ 19-05-2023 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે મોઢ વણિક જ્ઞાતિની વાડી, ગાંધીચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text