મોરબી : ચૌહાણ કેશુભાઈ ગોવિદભાઈનું અવસાન
મોરબી : ચૌહાણ કેશુભાઈ ગોવિદભાઈ (ઉ.વ.60) તે દયાબેન કેશુભાઈ ચૌહાણના પતિ તેમજ રાહુલભાઈ , ડિમ્પલબેન , હિનાબેના પિતા તથા ખાનાભાઈ, મઘાભાઈ , રવજીભાઈ, ખીમજીભાઈ...
લીલાપર : અર્જુનભાઈ રાઘવજીભાઇ દલસાણિયાનું અવસાન
મોરબી : મૂળ પંચવટી (ખીરઇ) હાલ લીલાપર નિવાસી અર્જુનભાઈ રાઘવજીભાઇ દલસાણિયા (ઉ.વ. 62), તે હેમલતાબેનના પતિ, મેહુલભાઈ, હેતલ, તન્વીના પિતા, વીણાબેનના સસરા, સ્વરાબેનના દાદા...
મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઈ ઠોરિયાનું નિધન
મોરબી : મોરબી નિવાસી કંચનબેન કેશવજીભાઇ ઠોરીયા તે કેશવજીભાઈ માધવજીભાઈ ઠોરીયાના પત્ની, કલ્પેશભાઈ કેશવજીભાઇ ઠોરીયા,વિશાલભાઈ કેશવજીભાઇ ઠોરીયાના માતાશ્રી તા.11ને શનિવાર ના રોજ અવસાન પામેલ...
મોરબી : બચુભાઇ ડાયાભાઈ સરડવાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી બચુભાઇ ડાયાભાઈ સરડવા ઉ.૮૪ તે રતીભાઈ તથા દિનેશભાઇના પિતાનું તા.૨૬ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૮ને શુક્રવારે બપોરે...
મોરબી : રળિયાતબેન માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : રળિયાતબેન માવજીભાઈ કાસુન્દ્રા, તે રૂગનાથભાઈ માવજીભાઈ કાસૂન્દ્રા અને ચંદુભાઈ માવજીભાઈ કાસુન્દ્રાના માતૃશ્રીનું આજરોજ તા. 14 માર્ચના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં...
મોરબી : મહિપતરામ દૈવતરામ કુબાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મહિપતરામ દૈવતરામ કુબાવત (નિવૃત શિક્ષક- શેઠ ગર્લ્સ હાઈસ્કુલ) તે હાલ અમદાવાદ નિવાસી યોગેશભાઈના પિતા અને પ્રવિણભાઈ ( નિવૃત પ્રા શિક્ષક...
મોરબી નિવાસી ચીમનલાલ પ્રભુલાલ દુદકિયાનું અવસાન
મોરબી : મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી નિવાસી ચિમનલાલ પ્રભુલાલ દુદકિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાના પુત્ર , હીરાબેન ચીમનલાલ દુદકિયાના...
મોરબી નિવાસી ગંગારામભાઈ ગોરીયાનું અવસાન
મોરબી: મૂળ ગોરખીજડિયા હાલ મોરબી નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ગોરીયા (ઉં. વ. 104) તે હરખજીભાઈ ગંગારામભાઈ ગોરીયાના પિતા, તે મનીષભાઈ હરખજીભાઈ ગોરીયા તથા પિયુષભાઈ હરખજીભાઈ...
ખેવાળીયા (નવજીવનનગર) : શારદાબેન દેવકરણભાઇ માકાસણાનું અવસાન
મોરબી : ખેવાળીયા (નવજીવનનગર) નિવાસી શારદાબેન દેવકરણભાઇ માકાસણા(ઉ.વ.65),તે દેવકરણભાઈના પત્નીનું તા.2ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.5ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે...
મોળાવારા : કાંતિલાલ લાલજીભાઈ દુધૈયાનું અવસાન
મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું...