મોરબી નિવાસી ગંગારામભાઈ ગોરીયાનું અવસાન

- text


મોરબી: મૂળ ગોરખીજડિયા હાલ મોરબી નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ગોરીયા (ઉં. વ. 104) તે હરખજીભાઈ ગંગારામભાઈ ગોરીયાના પિતા, તે મનીષભાઈ હરખજીભાઈ ગોરીયા તથા પિયુષભાઈ હરખજીભાઈ ગોરીયાના દાદાનું તારીખ 15-5-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-5-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો. નં. 98256 43317, 90990 88446

- text

- text