મોરબી : રળિયાતબેન માવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : રળિયાતબેન માવજીભાઈ કાસુન્દ્રા, તે રૂગનાથભાઈ માવજીભાઈ કાસૂન્દ્રા અને ચંદુભાઈ માવજીભાઈ કાસુન્દ્રાના માતૃશ્રીનું આજરોજ તા. 14 માર્ચના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text