મોરબી : ખેવાળીયા (નવજીવનનગર) નિવાસી શારદાબેન દેવકરણભાઇ માકાસણા(ઉ.વ.65),તે દેવકરણભાઈના પત્નીનું તા.2ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.5ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ખેવાળીયા(નવજીવનનગર) ખાતે રાખેલ છે.
મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...
મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...