વાહ રામભાઈ વાહ ! માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બબ્બે દીકરી અને દીકરાના ધામેધૂમે લગ્ન કરાવ્યા
હળવદના રાતાભેર ગામના પારકી છઠ્ઠીના જાગતલ રામભાઈ ભરવાડે દીકરા-દીકરીના માબાપની ખોટ સાલવા ન દીધી
મોરબી : બડો બડાઈ નાં કરે... બડા ન બોલે બોલ, હિરા...
મોરબીમાં 16માંથી 11 સીટી બસ જ ચાલુ : અનેક રૂટ બંધ
શહેરના અનેક વિસ્તાર હજુ પણ સીટી બસથી વંચિત, મોંઘા રીક્ષા ભાડાથી લૂંટાતા લોકો
મોરબી : મોરબી નગરપાલિકા સંચાલિત કોન્ટ્રાકટ બેઇઝ ઉપરની સીટી બસનો હજુ ઘણા...
હોળી આવી ! મોરબીમાં 70 ટન ખજૂરનો જથ્થો ઠલવાયો
ખજૂરના ભાવમાં કિલોએ રૂ.5થી7નો ભાવ વધારો : હોળીનો તહેવાર નજીક હોવા છતાં બજારમાં હજુ ઘરાકી ન જામી
મોરબી : તન મનની ઉર્જાને પ્રફુલ્લિત કરીને જીવનમાં...
બોર્ડની પરીક્ષામાં ચિઠ્ઠી ચબરખી લઈને જશો તો ગયા સમજો
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિર્ણય : ચોરી કરનારા વિદ્યાર્થી 2 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા, હથિયાર સાથે જનારાને આજીવન કેદ
મોરબી : ગુજરાત સરકાર...
વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ ઉજવાશે
જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ...
કાલે 3જીમાર્ચે મોરબીના પરશુરામ પોટરી ફીડર વિસ્તારોમાં વીજકાપ
મોરબી : આવતીકાલે તારીખ 3જી માર્ચના રોજ PPW (પરશુરામ પોટરી વર્કસ) ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 8-30 થી 10-30 સુધી સમારકામ માટે વીજ પુરવઠો બંધ...
ક્રિકેટ મેદાનમાં રનનું રમખાણ સર્જતી મોરબીની દીકરીઓ
મોરબીના નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિકરીઓની ટુર્નામેન્ટ રમાઈ : રામપર રોયલ્સ ટીમ વિજેતા બની
મોરબી : મોરબી મુરલીધર ક્રિકેટ ક્લબ દ્વારા નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગર્લ્સ...
વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરી ફરાર થયેલો આરોપી 12 વર્ષે ઝડપાયો
મોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ...
મોરબીના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ
મોરબી: મોરબીના લાલપર, ખાનપર તથા મોરબીના યુવાનોના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્રારા દ્વારકાધીશના દર્શન કરવા જતા પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં રબારી...
મોરબીથી માટેલધામ સુધી પદયાત્રા યોજાશે
મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૬ માર્ચના રોજ ખોડીયાર માતાજીના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવા આવ્યું છે. આ પદયાત્રા...