મોરબીના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા દ્વારકા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ 

- text


મોરબી: મોરબીના લાલપર, ખાનપર તથા મોરબીના યુવાનોના જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્રારા દ્વારકાધીશના દર્શન કરવા જતા પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં રબારી સમાજ અને પટેલ સમાજના યુવાનોના સહયોગથી ચાલતું જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા તન, મન અને ધનથી મહેનત કરી સેવા કાર્ય કરે છે. ગૃપ દ્વારા જામનગર બાયપાસ પાસે પગપાળા દ્વારકા જતા શ્રધ્ધાળુઓ માટે સવારે નાસ્તો તથા બપોરના જમવા સહિતની સુવિધા સાથે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text