મોરબીથી માટેલધામ સુધી પદયાત્રા યોજાશે 

- text


મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૬ માર્ચના રોજ ખોડીયાર માતાજીના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવા આવ્યું છે. આ પદયાત્રા રાત્રિના ૯:૩૦ કલાકે દરબારગઢ ચોક, આઈ શ્રી ખોડીયાર મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. આ પદયાત્રા મોરબીથી નીકળી માટેલધામ સુધી જશે. આ પદયાત્રામાં માઈભક્તોને જોડાવવા નવાડેલા રોડ મિત્ર મંડળે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text