મોરબીમાં સોમવારે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાશે

  મોરબી: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા પૂ્ર્ણા યોજના હેઠળ તા. ૬ માર્ચને સોમવારે સવારે ૧૦ કલાકે તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલ ખાતે...

મહેન્દ્રપુરથી નાના ખીજડીયાનો રોડ વહેલી તકે બનાવવા તા.પં.ના વિપક્ષ નેતાની માંગ

  ટંકારા : મહેન્દ્રપુરથી નાના ખીજડીયાને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે. જેને વહેલી તકે બનાવામાં આવે એવી તાલુકા પંચાયત વિપક્ષ નેતા વિપુલ કુંડારિયાએ કરી છે. તેઓએ...

મોરબીમાં જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૭૨ દર્દીઓએ લાભ લીધો...

જુના દેવળિયા કુમાર શાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

શાળાના ધો. ૬ થી ૮ના ૮૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો મોરબી: જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં...

મોરબીના રામચોક પાસે ક્રેટા કાર ગાંડી થઈ.. છ વાહનોને હડફેટે લીધા

પાંચ બાઈક અને ગાડી ઝપટે ચઢી, ચોક પાસે બેઠેલા ત્રણથી ચાર વ્યક્તિ માંડ બચ્યા : સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના રામચોકના ઢાળીયા પાસે આજે...

આવતીકાલે રવિવારે મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબીઃ વાંચન પ્રિય લોકો માટે આવતીકાલે રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 5 માર્ચ ને રવિવારના રોજ સવારે...

હળવદના દિઘડિયા ગામના સેવાભાવી યુવાનો દ્વારા દ્રારકાધીશના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો

હળવદ : હળવદના દિઘડિયા ગામના સેવાભાવી યુવાનો દ્વારા દ્રારકાધીશના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો હતો અને સેવાભાવી યુવાનોએ હાલ હોળી નિમિતે દ્રારકાધીશના પગપાળા દર્શને...

વાંકાનેરમાં વ્યાજ વટાવના કેસમા તલાટી મંત્રી સહિત બે આરોપીઓ ગિરફ્તાર

વાંકાનેર : મોરબી જિલ્લામાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકનું જીવવું હરામ કરી દેનાર ચામડા તોડ વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી હોય એ...

G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મોરબીમાં વિવિધ સ્પર્ધા યોજાશે

સિનિયર સિટીઝન બહેનો માટે એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે મોરબી : ગુજરાત સરકાર દ્વારા G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત...

મોરબીમાં રામ જનમોત્સવની ઉજવણીના આયોજનના ભાગરૂપે રવિવારે મિટીંગ યોજાશે

મોરબીના તમામ સામાજિક, સેવાકીય, ધાર્મિક અને ઓદ્યોગિક સંગઠન આગેવાનો અને હોદેદારોને ઉપસ્થિત રહેવા અનુરોધ મોરબી: મોરબી સનાતન હિંદુ સમાજ તેમજ રામ જનમોત્સવ સમિતિ દ્રારા આગામી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા...

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...