આવતીકાલે રવિવારે મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન

- text


મોરબીઃ વાંચન પ્રિય લોકો માટે આવતીકાલે રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 5 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી મોરબીના શનાલા રોડ પર આવેલા સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાયું છે. મોરબીમાં આ 52મો પુસ્તક પરબ કાર્યક્રમ યોજાશે. જેમાં 3 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે ભુમિકાબેન ભુત લિખિત પુસ્તક હૈયું, હામ ને હિમાલયનો પરિચય પણ કરાવાશે.

- text

- text