મોરબી નિવાસી હરિભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર, હાલ મોરબી નિવાસી હરિભાઈ મકનભાઈ કુંડારિયા (ઉ.85) તે અંબારામભાઈ હરિભાઈ કુંડારિયાના પિતાનું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે....

લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા (ઉ.10) તે મહેન્દ્રભાઈ વામજાના પુત્રનું તારીખ 18-1-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી ચતુરભાઈ લો નું અવસાન 

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી વર્ષાબેન કાલરીયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી વર્ષાબેન દેવરાજભાઈ કાલરીયા (ઉં.વ. 55) તે દેવરાજભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 94277 80799)ના પત્ની, તે જયકુમાર દેવરાજભાઈ કાલરીયા તથા ધારાબેન દેવરાજભાઈ કાલરીયાના...

ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ જીવાણીનું અવસાન 

મોરબી: ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.95) તે સ્વ.મનસુખભાઇ તથા પ્રાણજીવનભાઈ, હરજીવનભાઇના પિતા, તે વિપુલભાઈ, કિરીટભાઈ, પુનિતભાઈ, બળદેવભાઈ અને હિતેષભાઇના દાદાનું તા.18/01/2023ને બુધવારના રોજ...

મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટ ઉ.89 તે સુધીરભાઈ, ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ સંપટના કાકાનું તા.16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19ના રોજ...

મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ કાવરનું અવસાન

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ માધવજીભાઈ કાવર ઉ.87 તે સ્વ.રમેશભાઈ, કાંતિભાઈ અને હસમુખભાઈના પિતાજીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 28ને...

મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

જોડિયા નિવાસી શાંતાબેન લીંબાણીનું અવસાન

મોરબી : જોડિયા નિવાસી શાંતિબેન અમૃતલાલ લીંબાણી (ઉં.વ. 86) તે સ્વ. અમૃતલાલ મગનલાલ લીંબાણીના પત્ની,કાંતિભાઈ (મો.નં. 9909884889) જયસુખભાઈ (મો.નં. 6352760445) કમલેશભાઈ (મો.નં. 9722946164) મુકેશભાઈ...

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન સાણંદિયાનું અવસાન

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 85) તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ સાણંદિયાના પત્ની, તે રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તથા પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાના માતા, તે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : માથાકૂટ થતા ઘર છોડીને નીકળી ગયેલી પત્નીનું પતિ સાથે મિલન કરાવતી 181...

મોરબી : મોરબી પંથકમાં શાકમાં નમક વધારે હોવા મુદ્દે પતિએ પત્ની ઉપર હાથ ઉપાડતા પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલો 181 ટીમ...

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...