મોરબી : અજંતાગ્રુપ વાળા ભાવનાબેન ભાલોડીયાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મોરબી અજંતા ગૃપના સ્થાપક સ્વ. ઓ.આર.પટેલના પુત્રવધુ તેમજ અજંતા ઇન્ડીયા લી.વાળા અશોકભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાના પત્ની ભાવનાબેન અશોકભાઇ ભાલોડીયા (ઉ.૫૦) નું નિધન થયેલ...

મોરબી જીલ્લા કલેક્ટર આર.જે.માંકડીયાના મોટાભાઈનુ દુઃખદ અવસાન

મોરબી જીલ્લા માં કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.જે.માંકડીયા ના મોટાભાઈ જીવનલાલ જેરાજભાઈ માંકડીયા ઉ.વ.62નુ ગત તા.02/07/2018ને સોમવારના રોજ દુઃખદ અવસાન થઈ ગયુ છે જેમા...

મોરબી : તળશીભાઈ ટપુભાઈ ગડારાનું નિધન, ગુરૂવારે બેસણું

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી તળશીભાઈ ટપુભાઈ ગડારા(ઉ.વ.૮૦)તે લાલજીભાઈ ટપુભાઈ ગડારાના ભાઈ તથા મનસુખભાઇ, રમેશભાઈ, ગોરધનભાઇના પિતાનું તા. ૧૮ને મંગળવારના રોજ અવસાન...

મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠનું નિધન

મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠ તે સ્વ. હિંમતલાલ દલપતરામ શેઠના પુત્ર, જયંતકુમાર, અતુલકુમારના નાના ભાઈ, ઋષભ, રૂચિના પિતા તથા ડો....

મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના માતુશ્રીનું નિધન

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આઈ.કે.પટેલના માતુશ્રીનું આજે દુઃખદ અવસાન થયું હતું. મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ખુબ જ ચાહના મેળવનાર આઈ.કે.પટેલ ના...

અવસાન નોંધ

મોરબી : જુલીબેન કપીલ ભાઈ દવે ઉ.૨૪ તે વિશ્વ હીન્દુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણ ભાઈ હીંમતરામ દવે ( આર.એન.એસ.બી) ના પુત્રવધુનુ તા.૨૫ ને મંગળવારના...

અવસાન નોંધ

મુળ ઘુનડા(ખા) નિવાસી હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ અ.સૌ. સ્વ. હર્ષાબેન ઉ. 53 તે હસમુખભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની તથા રિતેષભાઈ તથા મયુરભાઈના માતુ...

રંગપરના ધનુભા જામુભા ઝાલાનુ નિધન,સોમવારે બેસણું

રંગપર નિવાસી ધનુભા જામુભા ઝાલા (ઉ.વ.74) તે રઘુવીરસિંહ ધનુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ધનુભા ઝાલાના પિતાશ્રીનુ તા 25 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું...

મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ

મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ...

મોરબી ના ઉમેદસિંહ માનુભા ઝાલા નું અવસાન , સોમવારે બેસણું

મોરબી: મૂળ કેરાળા(હરિપર) હાલ મોરબી નિવાસી ઉમેદસિંહ માનુભા ઝાલા (બાપા સીતારામ ) તે સ્વ.માનુભા સુખુભા ઝાલા , શાનુબા માનુભા ઝાલાના પુત્ર, આદિત્યરાજસિંહના પિતા તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...