મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠનું નિધન

- text


મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠ તે સ્વ. હિંમતલાલ દલપતરામ શેઠના પુત્ર, જયંતકુમાર, અતુલકુમારના નાના ભાઈ, ઋષભ, રૂચિના પિતા તથા ડો. મનુભાઈ શેઠ (વાંકાનેરવાળા)ના જમાઈનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૮ ના રોજ બપોરે ૫:૩૦ કલાકે સ્થાનકવાસી પૌષધશાળા , વોડાફોન સ્ટોર સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text