અવસાન નોંધ

- text


મોરબી : જુલીબેન કપીલ ભાઈ દવે ઉ.૨૪ તે વિશ્વ હીન્દુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણ ભાઈ હીંમતરામ દવે ( આર.એન.એસ.બી) ના પુત્રવધુનુ તા.૨૫ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું તા.૨૭ ને ગુરુવાર સાંજે ૫ કલાકે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, સુથાર શેરી, મોરબી ખાતે રાખેલ છે.

- text