રંગપરના ધનુભા જામુભા ઝાલાનુ નિધન,સોમવારે બેસણું

- text


રંગપર નિવાસી ધનુભા જામુભા ઝાલા (ઉ.વ.74) તે રઘુવીરસિંહ ધનુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ધનુભા ઝાલાના પિતાશ્રીનુ તા 25 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા:29/10/18 ને સોમવારના રોજ સાંજે 3 થી 6 કલાકે તેમજ ઉતરકિયા તા:3/11/18 ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને રંગપર (શકિતનગર સોસાયટી )ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text