મોરબી ભરતનગરના રમણલાલ દવેનું અવસાન : દેહદાન કરાયું

મોરબી : મૂળ નવા સાદુળકા નિવાસી હાલ ભરતનગર મોરબી રહેતા ચા.મ.મોઢ બ્રાહ્મણ રમણલાલ મગનલાલ દવે ઉ.૮૫ ( નિવૃત આચાર્ય ) તે કિશોરભાઈ, જનકભાઈ, મુકેશભાઈ...

મોરબી : હસમુખભાઈ મકવાણાનું નિધન, ગુરૂવારે બેસણું

મોરબી : હસમુખભાઈ જેસીગભાઈ મકવાણાનું તા. ૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ

મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ...

મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...

મોરબી : ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ માણેકનું નિધન, સોમવારે ઉઠમણું

મોરબી : જુના જનસંધી તથા ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ એમ. માણેક (ઉ.વ.૮૫) તે નવીનભાઈ માણેક( રાજકોટ નાગરિક બેંક,મોરબી), યોગેશભાઈ માણેક( પ્રમુખ, રઘુવંશી યુવક મંડળ),...

મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન

મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...

મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને...

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન

મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...

અવસાનનોંધ : ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ

મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું...

મોરબી જીએસટીવી પત્રકાર રવિ સાણંદીયા ના દાદા નું અવશાન, ગુરુવારે બેસણું

દુ:ખદ અવસાન - બેસણું મનજીભાઇ ભુરાભાઇ સાંણદીયા તે મુળજીભાઈ, ચંદુલાલ તથા શારદાબેન રમેશભાઈ વડાવિયા ના પિતા તેમજ રવી સાંણદીયા (જીએસટીવી પત્રકાર),સતીશભાઈ તથા ચિરાગભાઈ ના દાદા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...