મોરબી : ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ માણેકનું નિધન, સોમવારે ઉઠમણું

- text


મોરબી : જુના જનસંધી તથા ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ એમ. માણેક (ઉ.વ.૮૫) તે નવીનભાઈ માણેક( રાજકોટ નાગરિક બેંક,મોરબી), યોગેશભાઈ માણેક( પ્રમુખ, રઘુવંશી યુવક મંડળ), લતાબેન મહેશકુમાર જોબનપુત્રા( બોડેલી), ગીતાબેન પરેશકુમાર ગોટેચા(રાજકોટ)ના પિતાશ્રી તથા મેહુલ નવીનભાઈ માણેક (નાલંદા વિદ્યાલય)ના દાદાજી તા. ૭ને રવીવારે અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે તા. ૮ને સોમવારે સાંજે ૫ વાગ્યે રાખેલ છે.

- text

- text