મોરબી : તળશીભાઈ ટપુભાઈ ગડારાનું નિધન, ગુરૂવારે બેસણું

- text


મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી તળશીભાઈ ટપુભાઈ ગડારા(ઉ.વ.૮૦)તે લાલજીભાઈ ટપુભાઈ ગડારાના ભાઈ તથા મનસુખભાઇ, રમેશભાઈ, ગોરધનભાઇના પિતાનું તા. ૧૮ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૦ને ગુરુવારે સવારે ૮થી ૧૧ કલાકે રમેશભાઈ તળશીભાઈ ગડારાના નિવાસ સ્થાને, નીતિન પાર્ક સોસાયટી, સમય ગેટ પાસે, શનાળા રોડ, મોરબી તેમજ સાંજે ૪થી૬ કલાકે આમરણ ખાતે રાખવામાં આવેલ છે. ઉત્તરક્રિયા તા.૨૨ને શનિવારે રાખવામાં આવેલ છે.(લૌકિક પ્રથા બંધ રાખેલ છે)

 

- text