ટંકારામાં મેડિકલ અને શાકભાજીની દુકાનો માત્ર સવારે 9:3૦ થી બપોરે 2 સુધી જ ખુલ્લી...

લોકો ખરીદીનું બહાનું ધરી દેતા હોય, પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા વેપારીઓ અને મેડિકલ એસો. દ્વારા લેવાયો નિર્ણય ટંકારા : ટંકારામાં મેડિકલ સ્ટોર અને શાકભાજીની દુકાનો...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલથી ફુડ પાર્સલ વ્યવસ્થા શરૂ

  કોરોના લોકડાઉનના પગલે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા લેવાયો નિર્ણય મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા દરરોજ સાંજે પ્રસાદ તથા દરગુરુવારે...

મોરબીમાં પગાર પ્રશ્ને આઉટસોર્સના કર્મચારીઓની હડતાલ

કોન્ટ્રાક્ટ રીન્યુ ન થાય ત્યાં સુધી ફરજ પર હાજર ન થવાનો આઉટસોર્સ કર્મચારીઓનો નીર્ધાર મોરબી : મોરબીના આઉટસોર્સના કર્મચારીઓએ 3 માસથી બાકી પગાર મુદ્દે અંતે...

મોરબીમાં 5 ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી : નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫-૦૨-૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યૂ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ...

માળીયાના હરિપર ગામની શાળાના પ્રિન્સિપાલ અને સીઆરસી કો-ઓર્ડીનેટર સસ્પેન્ડ

શિક્ષણની ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ આદેશો આપ્યા મોરબી : માળીયા તાલુકાના હરિપર ગામની પ્રાથમિક શાળાના મહિલા પ્રિન્સિપાલ અને સીઆરસી કો -ઓર્ડીનેટરને આજે...

મોરબીમાં એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભાઓ અને બાળકોને ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીની જનરલ હોસ્પિટલના ART સેન્ટર ખાતે એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભાઓને અને બાળકોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી છે. જેમાં 25 સગર્ભાઓ અને ૩૦ બાળકોને...

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અનેક લોકોએ નિહાળ્યો સુર્યગ્રહણનો નજારો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારા ખગ્રાસ સુર્યગ્રહણને પ્રત્યક્ષ નિહાળવા...

વાંકાનેર : ઉછીના પૈસા મામલે યુવાનને માર માર્યાની ફરિયાદ

યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરમાં ઉછીના પૈસા નહિ આપવા મામલે ઠપકો આપતા યુવાનને બે...

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને નોટીસનો મામલે ભારે આક્રોશ

એક બાજુ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષણમંત્રીના હસ્તે સન્માન અને બીજી તરફ નોટિસ પાઠવી ડી.પી.ઇ.ઓ.એ બેધારી નીતિ અપનાવી હોવાના સુર સાથે શિક્ષક આલમમાં ભારોભાર નારાજગી મોરબી...

મોરબીના ઉદ્યોગપતિની અનોખી પહેલ : ફેકટરીમાં શહીદો સહિત 39 મહાપુરુષો પ્રતિમાઓ મૂકી

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાપુરુષોની પ્રતિમાઓ ફેકટરીમાં મુકાઈ : કામદારો અને મુલાકાતીઓને પ્રેરણા મળી રહે તે માટે પ્રતિમા પાર્ક બનાવ્યો મોરબી : સામાન્ય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...