મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ
મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન મોરબીમાં વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા...
દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન : રાજ્યપાલ
મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની...
યજ્ઞ ખૂબ જ મોટું વિજ્ઞાન, ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે યજ્ઞ થકી થતી વતાવરણ શુદ્ધિ...
ઓર્ગોનિક ખેતીમાં વપરાતો ગોબરરૂપી મિથેન ગેસ પણ હવાને પ્રદુષિત કરતો હોવાનું જણાવતા રાજ્યપાલ દેવવ્રતજી
મોરબી : મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત આર્યસમાજ દક્ષિણ પ્રેરિત વિશ્વ વિભૂતિ...
મોરબી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે કેમ્પ યોજાયો
મોરબી : મોરબીના શનાળા રોડ ખાતે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે માહિતી આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી...
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન, સ્ટીકર ઝુંબેશ
મોરબી : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પોતાની...
શોપિંગનો સુવર્ણ અવસર : પાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમમાં ધમાકેદાર ઓફર્સ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમ હવે નવા રંગરૂપ સાથે નવી જગ્યાએ કાર્યરત થયું છે. જ્યાં મેન્સવેર, કિડઝવેર અને હેન્ડલૂમ આઇટમો...
તા.31મીએ મોરબીના જૂના ઘાંટીલા ગામના વતની પાટીદાર પરિવારનો 22મો સ્નેહમિલન સમારોહ યોજાશે
મોરબી : મોરબી તાલુકાના જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા તા. 31 ડિસેમ્બરને રવિવારે સાંજે 4 કલાકે ધુનડા રોડ પર આવેલા ઉજ્જવલ પાર્ટી...
મોરબીની નવજીવન વિદ્યાલય દ્વારા સાયન્સ ટેક એક્સપોનું આયોજન
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એક્સપો ખુલ્લો મૂક્યો
મોરબી : મોરબીની નવજીવન વિદ્યાલય દ્વારા સાયન્સ ટેક એક્સો-2023નું આયોજન કરવામાં આવ્યું છે, એક્સપોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખુલ્લો...
મોરબી પધારેલા રાજ્યપાલનું સ્વાગત કરતા ધારાસભ્યો અને અધિકારીઓ
મોરબી : મોરબીમાં આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને યોજાયેલ ૧૧૦૦ કુંડી મહાયજ્ઞ અન્વયે ગુજરાતના...
મોરબીમાં પ્રથમ વખત યોજાયો 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ : 4400 લોકોએ લાભ લીધો
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200ની જન્મ જયંતી નિમિતે આજે સવારથી યોજાયેલા પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર મહાયજ્ઞથી અલૌકીક વાતાવરણની અનુભૂતિ, રાજ્યપાલ હાજરી આપશે
મોરબી : મોરબીના આંગણે...