FOR RENT : ચાલુ કન્ડિશનમાં શેડ ભાડે આપવાનો છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉંચી માંડલ પાસે ચાલુ કન્ડિશનના શેડ ભાડે આપવાનો છે. આ શેડ 10,500 ફૂટનો છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા...
હળવદ સદ્દભાવના શૈક્ષણિક સંકુલમાં રમતોત્સવ-2024 યોજાયો
હળવદ: હળવદ સદ્દભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદ્દભાવના, જીતશે સદ્દભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત 1,2,3 જાન્યુઆરી રમતોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
મોરબી નજીક નવી જીઆઇડીસી સામે પાનેલી અને જાંબુડિયા ગામનો વિરોધ
પાનેલી ગામ પહેલેથી પ્રદૂષણથી પ્રભાવિત હોય હવે નવી જીઆઇડીસીથી વધુ પ્રદુષણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ
જીઆઇડીસી સામે વિરોધની અરજી અમારા ધ્યાને આવી ન હોવાનું જિલ્લા...
મોરબીના શિવપુર ગામે અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે
મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીના રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના શિવપુર ગામ પણ...
મોરબીની રચના સોસાયટીમાં પુજિત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત-પૂજન
મોરબી : મોરબીની રચના સોસાયટીમાં પુજિત અક્ષત કળશનું ધામધૂમથી સ્વાગત - પૂજન કરવામાં આવ્યું હતું સાથે કળશ યાત્રા કાઢવામાં આવી હતી.
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં...
મોરબીમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો મોરચો
જનતાને 450માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને 3000 સન્માન રાશી આપવાની માંગ
મોરબી : મોરબીના ગાંધીચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળઝાળ મોંઘવારી...
કારમી મંદીના સામના બાદ હવે 2024ના આગામી બેજટમાં સિરામિક ઉદ્યોગને રાહતની અપેક્ષા
ઇન્ટરનેશનલમાં નેચરલ ગેસના ભાવ નીચા હોવાથી હવે સીરામીક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવમાં રાહત મળવાની આશા સેવી રહ્યા છે
મોરબી : સમગ્ર ભારતમાં સૌથી વધુ ટાઇલ્સનું...
ટાઇલ્સના ડીસ્પ્લે સ્ટેન્ડ, કેસેટી, MDF વીથ વિનાઇલ બનાવવા છે ? તો રૂદ્ર એન્ટરપ્રાઈઝ આપશે...
મોરબીની અનેક દિગ્ગજ કંપનીઓને આપી છે સંતોષકારક સર્વિસ : માર્કેટ કરતા સસ્તું છતાં ક્વોલિટીમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સર્વિસનો વાયદો
તમામ પ્રકારના ડીસ્પ્લે બોર્ડ, કેટલોગ, સોશિયલ...
વાંકાનેરના દીઘલિયામાં ઘેટાં-બકરાને ફાડી ખાતો દીપડો
ખેડૂતના વરંડામાં બાંધેલા 4 ઘેટાં અને એક બકરાનું મારણ : પશુ દીઠ 5000 સુધીનું વળતર ચૂકવવા કાર્યવાહી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે ગઈકાલે દીપડો...
જયશ્રી રામ ! મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રામમંદિરની રૂપરેખા અપાઈ
મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. મહોત્સવને લઈને સૌ કોઈમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો...