હેલ્ધી અને ચટાકેદાર નાસ્તાની લિજ્જત માણો રવાપર ચોકડી ઉપર રાધે પાણીપુરીમાં…
અહીં પાણીપુરી, ભેળ, સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ પુરી, લસણીયા બટેટા અને રસાવાળા બટેટા સહિતની અનેકવિધ ગુણવતાયુક્ત આઇટમો ઉપ્લબ્ધ
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીની રાધે પાણીપુરીના નાસ્તામાં...
મોરબી : પ્રથમ ઇ-લોકઅદાલતમાં 125 પૈકી 83 કેસોનું સમાધાન થયું
ઓનલાઈન લોક અદાલતમાં કુલ રૂ. 1.84 કરોડ રકમના કેસનું સેટલમેન્ટ કરાયું
મોરબી : કોરોના મહામારી વચ્ચે લોકોને ત્વરીત ન્યાય મળી રહે તે માટે રાજયભરમાં હાઇકોર્ટ...
સિરામિક ફેક્ટરીમાંથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ
મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું અપહરણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના...
પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંત:કરણને...
23 એપ્રિલ : આજે વિશ્વ પુસ્તક દિન તથા વિશ્વ કૉપીરાઇટ દિવસ
જાણો.. પાંચ મહાન વ્યક્તિત્વોના સુવિચારો
તા. 23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય...
પરીક્ષા રદ થવાથી મોરબીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો
વિરોધ પ્રદર્શનના એંધાણ વર્તાતા ઠેરઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો
મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ગુજરાત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય તે...
મોરબીના લીલાપર રોડ ઉપર બીયરના બે ડબલા સાથે યુવાન ઝબ્બે
મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે આરોપી ઇમ્તીયાજભાઇ હુશૈનભાઇ કુરેશી રહે. કાલીકા પ્લોટ શેરી નં.-2, ઇન્ડીયા...
મોરબીમાં દારૂબંધી વચ્ચે પણ બે વર્ષ દરમિયાન અધધધ રૂ.6.86 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
રૂ. 11 લાખનો દેશી દારૂ પણ પકડાયો : દારૂબંધી કાગળ ઉપર અને કાયદોને વ્યસ્થાની સ્થિતિ કથળી હોવાના ધારાસભ્યના સવાલના જવાબમાં વિધાનસભામાં આ માહિતી મળી
મોરબી...
ગુજરાત બોર્ડની જાહેરાત : વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે બેઠા મેળવી શકશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે...
વાંકાનેર : કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને બે વાછરડાને કતલખાને લઈ જતા બે ઝડપાયા
ગૌસેવકોની ટીમે વાછરડા સાથેની કાર અને આરોપીઓને ઝડપી પોલીસના હવાલે કર્યા
વાંકાનેર : વાંકાનેરના કાશીપર ગામના પાટીયા પાસે કારમાં ક્રૂરતાપૂર્વક બાંધીને બે વાછરડાને કતલખાને લઈ...
ટંકારામાં રાજશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય પણ વર્તમાન ખંડિત
રાજશાહી કાળમાં શરૂ થયેલી ટ્રેન સેવાઓને લોકશાહીમાં વેગ મળ્યો હોત તો આજે ટંકારામાં અનેક ટ્રેનો દોડતી હોત
જીનિગ ઉધોગમાં કાઠું કાઢનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની...