પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં 2 વધારાના કોચ જોડવામાં આવશે
મોરબી : પોરબંદર-દાદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં રેલવે વિભાગ દ્વારા 2 વધારાના કોચ...
મોરબીના ગાળા ગામના પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ
મોરબી : તાજેતરમાં જ ગાળા ગામના પુલનું ઉદઘાટન થયાને હજુ થોડો જ સમયગાળો વીત્યો છે ત્યાં આ પુલમાંથી કોન્ક્રીટ નીકળવાનું શરૂ થતા જાગૃત નાગરિક...
પાર્કિંગમાં દબાણ દુર કરવા અને પાણીનો નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત
મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડ જીઆઈડીસી પાસે રેનોલ્ટ શો-રૂમની સામે આવેલા હરિઓમ કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં કરવામાં આવેલું દબાણ અને ગટરના પાણીનો નિકાલ...
મોરબીમાં 95 જર્જરિત ઇમારતો જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જે તેવો ખતરો !
જુના મોરબીમાં જ 95 અસામીઓને નોટિસ બાદ તંત્ર સંતોષ માની પાણીમાં બેસી ગયું : શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનો પણ જોખમી
મોરબી : મોરબીની...
એસસી, એસટી સમુદાય ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં રોષપૂર્ણ રેલી
સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન અપાયું
મોરબી : મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી અને એસટી સમુદાય...
મોરબીના મહાદેવ મહેર સેવાધામ ખાતે 29મીથી શ્રીમદ ભાગવત કથા યોજાશે
મોરબી : મોરબીના રવાપર ખાતેના ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે આગામી તારીખ 29 જુલાઈ ને શનિવારથી શ્રીમદ ભાગવત પંચામૃત જ્ઞાન પારાયણ...
આજે વિશ્વ ચેર દિવસ : મોરબી જિલ્લાના દરિયાકાંઠામાં 250 હેક્ટરમાં 10 લાખથી વધુ ચેરની...
મોરબીમાં આશરે 25થી 30 હજાર હેક્ટરમાં છે ચેરના જંગલો : કુદરતી દીવાલ ચેરના વૃક્ષો, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવી સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને...
આનંદો : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાયો
ડેમ 70 ટકા ભરાય જતા અને ઉપરથી સતત આવક હોવાથી ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા
મોરબી : મોરબીવાસીઓ માટે ખુશખબર આવ્યા...
મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 વિશે કોન્ફરન્સ યોજાઈ
મોરબી : મોરબી જિલ્લામાં કોઠારિયા ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 6 થી 10 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ સ્કુલમાં કૌશલ્ય વર્ધક...
મોરબીમાં સૌપ્રથમ પ્રસુતિ પૂર્વેની અને પછીની કેર સાથે ફિઝિયોથેરાપી સારવાર એક જ સ્થળે
દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેરનો પ્રારંભ : ફક્ત મહિલાઓ માટે જ તમામ સેવા ઉપલબ્ધ : નિષ્ણાંત ડો. વૈશાલી એન.અઘારાની સેવા ઉપલબ્ધ : સગર્ભા માતાઓએ...