મોરબીની ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ, સરદારનગરની સામે નવનિર્મિત બનેલી ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાન જયંતીના પાવન દિવસે "ધર્મ બાલાજી" મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં...
મેલરિયા જાગૃતિ માટે નાટક ભજવતા મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બાળકો
મોરબી : આજે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું...
તંત્રની જીવલેણ બેદરકારી : મોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં બાળક પડી ગયું
નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, સ્થાનિકોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો
મોરબી : મોરબીમાં ધણીધોરી વગરની નગરપાલિકામાં રામના નહીં પરંતુ રેઢા રાજ જેવી સ્થિતિમાં પ્રજા દુઃખી...
કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ
52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ...
બગથળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ
મોરબી : મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળા દ્વારા મેલરિયા જેવા વાહકજન્ય રોગ અટકાવાવ અને જનજાગૃતિ માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી.
રાજ્યના સરકારના...
વધુ મતદાન થાય તે હેતુથી બનાવી અનોખા કંકોત્રી; વાંચવા જેવી છે
Morbi: ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ 7 મેને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન...
Morbi: દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કલેક્ટરમાં ફરિયાદ
Morbi: જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા આજે 25 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને દૂધમાં મિલાવટ કરતા ભેળસેળીયા સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં...
26 અને 27 એપ્રિલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં હરરાજી બંધ રહેશે
મોરબી : આગામી તારીખ 26 અને 27 એપ્રિલ એમ બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રહેશે. રાજસ્થાનમાં 26 એપ્રિલે મતદાન હોય મજૂરભાઈઓ રાજસ્થાન...
Morbi : લાલપર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ
મોરબી: લાલપર ગામમાં આજે તારીખ 25 એપ્રિલના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપરના આરોગ્ય કર્મી દિલીપ દલસાણીયા,...
મોરબીમાં ફ્રી ગર્ભસંસ્કાર સેમીનાર યોજાશે
મોરબી: શહેરનાં શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે તારીખ 26 એપ્રિલના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે ફ્રી...