મોરબીમાં ફ્રી ગર્ભસંસ્કાર સેમીનાર યોજાશે

- text


મોરબી: શહેરનાં શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે તારીખ 26 એપ્રિલના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA-મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે આયોજિત આ સેમિનારમાં ડૉ. નુપૂર મણીયાર તેમજ ડૉ. અભિષેક ભુવા સેવા આપશે.

- text