મોરબીમાં એક જ દિવસમાં ગૌસેવા માટે સવા કરોડનું દાન મળ્યું

ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોરબી પાંજરાપોળને 58 લાખથી વધુ, અંધ અપંગ ગૌશાળા વાકાનેરને 50 લાખ અને ખાખરેચી ગૌશાળાને 15 લાખનું દાન મળ્યું મોરબી : મકરસંક્રાંતિએ દાન...

મોરબીની વિરાસત ગાંધી બાગની સફાઇ કરવા આપ મહામંત્રીની રજુઆત

મોરબી : મોરબી શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક વારસા સમાન ગાંધી બાગમાં ગંદકીના ગંજ ખડકાતા મોરબી આમ આદમી પાર્ટીના મહામંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં ખુલ્લો પત્ર...

મોરબીના તુલસી ટ્વિન્ટ્સ બિલ્ડિંગમાં પ્રભુશ્રી રામનું વિશાળ બેનર લગાવાયું

મોરબી : અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરનો આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો...

વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત સાથે ઉત્તરાયણની ઉજવણી કરતું દેવ સોલ્ટ 

મોરબી : ઉદ્યોગની સાથે સામાજિક જવાબદારી નિભાવતા મોરબી જિલ્લાના અગ્રણી નમક ઉત્પાદકે દેવસૉલ્ટ કંપની દ્વારા ઉતરાયણ પર્વની બાળકો સાથે અનોખી ઉજવણી કરી બાળકોને ઔદ્યોગિક...

ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનના સુપર સ્પે. ડો. સાગર બરાસરા ગુરુવારે પોતાના વતન મોરબીમાં :...

  ડો.જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલમાં ( c/o એપલ હોસ્પિટલ, બીજો માળ ) મહિનાના ત્રીજા ગુરુવારે નિષ્ણાંત તબીબ ડો. સાગર બરાસરા ઓપીડી યોજશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

લાયન્સ અને લિયો કલબ મોરબી સિટી દ્વારા નેત્રયજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

મોરબી : તાજેતરમાં લાયન્સ કલબ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં સહયોગથી સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે ગોપાલભાઈ...

અદેપરના સરપંચ-ગ્રામજનોએ ઘાયલ કુંજ પક્ષીનો જીવ બચાવ્યો 

મોરબી : મોરબીના મચ્છુ ડેમની નજીક વસેલા અદેપર ગામ નજીક કુંજ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં હોવાનું ગામના જાગૃત યુવાન વનરાજસિંહ તથા મયુરસિંહના ધ્યાનમાં આવતા તેઓએ...

મોરબીના બસ કંડકટર કવિની રચનાઓનો ચારણી સાહિત્યના ગ્રંથ છંદજ્યોતિ પુસ્તકમાં સમાવેશ

ખાખરાળાના રામભાઈ વ્યાસની રચનાઓનો ચારણી સાહિત્યમાં સમાવેશ થતા સાહિત્ય પ્રેમીઓમાં ખુશી  મોરબી : મોરબીના ખાખરાળા ગામના વતની અને કંડકટર તરીકે ફરજ બજાવતા રામભાઈ વ્યાસની રચનાઓનો...

અંધ અપંગ ગૌશાળા વાંકાનેરના લાભાર્થે મોરબીમાં 1.05 લાખનો ફાળો એકત્રિત 

સો-ઓરડી મિત્ર મંડળ ગો ભક્ત મંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વે સેવા કેમ્પ યોજાયો  મોરબી : અંધ અપંગ ગૌશાળા વાંકાનેરના લાભાર્થે મોરબી સો-ઓરડી મેઇન રોડ મિત્ર મંડળ...

મોરબીમાં સ્વચ્છતા સૈનિકો અને તેમના તેજસ્વી બાળકોનું સન્માન કરાયું

સામાજિક સમરસતા મંચ અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા યોજાયો સન્માન સમારોહ મોરબી : સામાજિક સમરસતા મંચ મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગુરુવારે મોરબીના સામાંકાઠાનાં આ વિસ્તારમાં વીજ કાપ રહેશે

મોરબી : આવતીકાલે તારીખ 9 મે ને ગુરુવારના રોજ મોરબીના પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા...

મોરબીના બંધુનગર ગામે બહુચરાજી માતાજીનો નવમો પાટોત્સવ ઉજવાશે

મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામે આગામી તારીખ 14 મેના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરાયું છે. મોરબીના બંધુનગર ગામે...

લાઈટબીલ ઝીરો કરવું છે ? તો સન સ્પાર્કલનું સોલાર લગાવો…

  3 કિલો વોટ સોલાર રૂફટોપ ઉપર સરકાર દ્વારા રૂ.78,000 જેટલી સબસીડી મળવાપાત્ર : ગ્રીન એનર્જી તરફ પ્રયાણ કરો અને મેળવો અનેક ફાયદાઓ મોરબી ( પ્રમોશનલ...

મોરબીના જેપુર ગામે 107 વર્ષના મતદાતા તેજીબેનનું સન્માન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાનમાં ઉત્સાહ...