અંધ અપંગ ગૌશાળા વાંકાનેરના લાભાર્થે મોરબીમાં 1.05 લાખનો ફાળો એકત્રિત 

- text


સો-ઓરડી મિત્ર મંડળ ગો ભક્ત મંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વે સેવા કેમ્પ યોજાયો 

મોરબી : અંધ અપંગ ગૌશાળા વાંકાનેરના લાભાર્થે મોરબી સો-ઓરડી મેઇન રોડ મિત્ર મંડળ ગો ભક્ત મંડળ દ્વારા દરવર્ષની જેમ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌશાળા માટે રૂ.એક લાખ પાંચ હજારનો ફાળો એકત્રિત કરી અબોલજીવો માટે પ્રેરક કાર્ય કરવામાં આવ્યું હતું.

- text

- text