માળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ખાખરેચી ગામે દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, વિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, સુરેશભાઇ નનુલાલભાઇ...
મહેન્દ્રગઢમાં વરસાદી પાણીના નિકાલ અને ST બસના રૂટ અંગે ગ્રામ પંચાયતની રજૂઆત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મહેન્દ્રગઢ ગ્રામ પંચાયતના સરપંચ એમ. એમ. ભોરીયા દ્વારા ટેલ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા મચ્છુ-2 સિંચાઈ વિભાગના કાર્યપાલક...
માળીયા અને હળવદ પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ માટે વાવાઝોડું બન્યું વેરી
મીઠાના અગરોમાં પાણી ભરાતા અગરિયાઓને લાખોનું નુકશાન : રસોઈનો સ્વાદ વધારતા મીઠા ઉત્પાદકોની જિંદગી બની બેસ્વાદ
માળીયા મી.: તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠે ટકરાયા બાદ અમરેલી,...
માળીયા હાઇવે ઉપર હોટલના પાર્કિંગમાંથી 33.12 લાખનો શરાબ ભરેલો ટ્રક ઝડપાયો
મોરબી એલસીબી ટીમે 43.17લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઈ બે આરોપીઓને ફરાર જાહેર કર્યા
મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર એક હોટલના પાર્કિંગમાંથી...
માળિયા મી. : મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રમજાન ઈદની જાહેર રજા અંગે...
માળિયા મી. : મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા રમજાન ઈદની જાહેર રજાની સ્પષ્ટતા માટે મુખ્યમંત્રીને અરજી કરતા જણાવાયું છે કે, ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ...
વ્હિસ્કી-વોડકા દારૂ સાથે એક ઝડપાયો
માળીયા : માળીયાના મોટા દહીંસર ગામે આવેલ એક મકાનમાં પોલીસે રેડ પાડી વ્હિસ્કી - વોડકા દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી...
માળિયા (મીં ) ના યુવા પત્રકાર કાસમ સુમરા ના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ..
માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતા દાનિયાલ સુમરા નો 9/5/2017 ના રોજ જન્મ દિવસ છે આ જન્મ દિવસ નિમિતે મમ્મી શહેનાઝબેન પપ્પા કાસમભાઇ સુમરા...
માળીયાના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરવાની શંકાએ બે પરિવાર વચ્ચે બઘડાટી
બન્ને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધવાઈ
મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરવામાં આવતો હોવાની શંકાએ બે પરિવારો વચ્ચે લાકડી, પાઇપ અને...
રોહિશાળા ગામમાં દેવદિવાળીએ સામાજિક નાટક ભજવાશે
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રોહિશાળા ગામમાં દેવદિવાળીએ સામાજિક નાટક ભજવાશે.
રોહિશાળા ગામમાં આગામી તા. 19ને શુક્રવારે સામાજિક નાટક રાંકનું રતન અને કોમિક પટેલ...
મેઘપરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
માળીયા (મી.) : મોરબીના ભારત વિકાસ પરિષદ દ્વારા મેઘપર ગામમાં સ્વ. નીરજભાઈ વિનોદભાઈ મકવાણાના સ્મરણાર્થે ત્રિવિધ પ્રકલ્પો - 'નીરજ સરોવર'નું ખાતમુહૂર્ત, બ્લડ ડોનેશન કેમ્પ...