સુરજબારી ચેકપોસ્ટ નજીક ટ્રક રીપેર કરી રહેલા ચાલક ઉપર ટ્રેઇલર ફરી વળ્યું
માળીયા પોલીસે નંબરને આધારે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધ્યો
માળીયા : માળીયા - કચ્છ હાઇવે ઉપર સુરજબારી ચેકપોસ્ટ નજીક રોડની સાઈડમાં કન્ટેનર ટ્રક રીપેર કરી...
માળીયા તાલુકામાં મીઠું પકવી શકાય તેવી જમીન પરથી દબાણ દુર કરાવવા રજૂઆત
માળીયા : અખિલ હિન્દ વિચરતી, અર્ધ વિચરતી અને વિમુકત જાતિ મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને માળીયા (મી.) તાલુકાની મીઠું પકાવી શકાય...
મોરબી તાલુકામાં કોરોનાના આજે નવા 11 કેસ
વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં એકય કેસ નહિ
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 11 દર્દીઓ...
માળીયાના બગસરામાં બહારની કંપનીઓને જમીન ફાળવવાનો હુકમ રદ ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી
સ્થાનિક જાગૃત નાગરિકોએ રાજ્યના મહેસુલ સચિવને રજુઆત કરી સ્થાનિક અગરિયાઓને જ જમીન ફાળવવાની માંગ કરી
માળીયા : માળીયાના બગસરા ગામે બહારની કંપનીઓને જમીન ફળવવા સામે...
માળીયાના જુના અંજીયાસર ગામે ખેતીની જમીન પચાવી પાડતા મહિલા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ
મોરબીના રહેવાસીએ નોંધાવેલ ફરિયાદને આધારે ગુન્હો દાખલ
માળીયા : માળીયા તાલુકાના જુના અંજીયાસર ગામે જમીન ધરાવતા મોરબીના ખેડૂતની જમીન છેલ્લા એકાદ વર્ષથી આજ ગામના મહિલાએ...
માળીયાના અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત
મોરબી : માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉ.18એ પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. બનાવ બાબતે...
માળીયાના કાજરડા નજીક તમંચા સાથે એક ઝડપાયો
મોરબી : માળીયા તાલુકાના કાજરડા નજીક આવેલ રલી વાંઢ નજીકથી માળીયા પોલીસે રૂપિયા 5000ની કિંમતના જુના હાથ બનાવટના એક તમંચા સાથે આરોપી સલીમ સુભાનભાઈ...
મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના : અનેક સ્થાનિક નેતાઓ આવ્યા...
મોરબી : મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના પોઝીટીવ આવ્યો છે. તાજેતરમાં જ તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. અહીં અનેક સ્થાનિક...
ગરીબ વિદ્યાર્થીઓને પગરખાં પહેરાવીને પુત્રના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરતો ડાંગર પરિવાર
માળીયા (મી.) : માળીયા તાલુકાના ખાખરળા ગામના યુવાને પોતાના પુત્રનાં પ્રથમ જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરીને પ્રેરણાત્મક સંદેશો પૂરો પાડ્યો હતો.
સમાજમાં આવેલી જાગૃકતાને કારણે...
માળીયા : રાસંગપર ગામે મકાન પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો
સદભાગ્યે જાનહાની ટળી
માળીયા : માળીયા તાલુકાના રાસંગપર ગામે આજે વરસાદ સાથે એક મકાનમાં વીજળી પડી હતી.જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી પણ વીજળી...